“જે બીજાને માટે વૃક્ષનું રોપણ કરે એણે કદી તાપથી સંતપ્ત થવું પડતું નથી. જે બીજાને માટે પરબનું નિર્માણ કરે એણે કદી પિપાસુ રહેવું પડતું નથી. એ જ રીતે, પરહિત જેના જીવનનું વ્રત હોય એણે કોઈપણ દિવસ પરિતાપ કે ક્લેશનો અનુભવ કરવો પડતો નથી.”
– શ્રી યોગેશ્વરજી
સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ પ્રવુતિઓની ઝલક
Various Medical Camps

Jaipur Foot Camp

Educational Awards

Help to Tribal Women

Social Services

Grain help camp

Children Development Camp

Shram Yagna

Birds Food

Swargarohan Development

Blood Donation

Bhadarvi Purnima Camp
